પૂર્વ CJI રંજન ગોગોએ NCT બિલને ગોગ્ય ગણાવ્યુ
રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં સેવાઓ પર નિયંત્રણ ને લઇને દિલ્હી સરકાર અધ્યાદેશ લાવાન તૈયાર છે. સોમવારે વિપક્ષની તમામ વિરોધના પક્ષમાં મતદાન નિર્ણાયક સાબિત ના થઇ શક્યુ. ધ્વનીમતથી રાજ્યસભામાં વિધેયકને પસાર કરવામાં આવ્યુ હતુ . ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશે કહ્યુ કે, " શઉ આ સંવિધાનના મૂળ વિશેષતાનું ઉલંઘન કરે છે.? એટલા માટે એટલા માટે મને મૂળ વિશેષતા અંગે કઇ કહેવુ પડશે. મારા પસંદ અનુસાર આ વિધેયક તને માનમાની નથી બનાવતુ."

રાજ્યસભાના સદનમાં સભાપતિ જગદીપ ધનખડે તેમને ચર્ચા ચાલુ રાખવાની પરવાંગી આપી દિધી હતી. અંધ્યારુજિનાની એક પુસ્તકને ટાંકીને સુપ્રિમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશે કહ્યુ કે, સંવિધાનના મૂળ સંરચનાના સિદ્ધાંત એક વહન યોગ્ય ન્યાયાશાસ્ત્રીય આધાર છે."
iગૌગોઇએ કેહ્યુ કે, દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ માટે અધ્યાદેશ ને બદલાવા વાળા વિધેયક" સમગ્ર રીતે યોગ્ય છે." અને કોઇ સભ્ય અસહમત છે , તો તેની અંતરાત્માને સ્વતંત્ર છોડી દેવી જોઇે" વિધેયક ઢાંચાને સાચી ગણતા ન્યાયાામૂર્તિ ગોગોઇએ કહ્યુ કે, વઇધેયક આવર્ષે મે માં કેન્દ્ર દ્વારા જાહેર અધ્યાદેશી કલમ 3 A હટાવી આપે છે.












Click it and Unblock the Notifications
