પૂર્વ ગૃહ સચિવ આરકે સિંહ ભાજપમાં જોડાશે
નવી દિલ્હી, 12 ડિસેમ્બર: વર્ષ 1990માં રથયાત્રા દરમિયાન લાલકૃષ્ણ અડવાણીની ધરપકડમાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ આરકે સિંહ શુક્રવારે ભાજપમાં જોડાશે અને તેઓ બિહારથી આગામી લોકસભાની ચૂંટણી લડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આરકે સિંહ રામમંદિર આંદોલન દરમિયાન લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી કારણ કે તે બિહારમાં તૈનાત હતા. આ ઘટના બાદ ભાજપે તત્કાલીન વીપી સરકાર પાસેથી સમર્થન પાછું લઇ લીધુ હતું જેથી સરકાર ધરાશય થઇ ગઇ હતી. બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલૂ પ્રસાદે 23 ઓક્ટોબર 1990આ રોજ સમસ્તીપુરમાં લાલકૃષ્ણ અડવાણીને ધરપકડ કરવાના આદેશ આપ્યા હતા.

વર્ષ 1975 બેચની બિહાર કેડરના આઇએએસ અધિકારી આરકે સિંહ 30 જૂનના રોજ ગૃહ સચિવ પદેથી સેવાનિવૃત થઇ રહ્યાં છે. તે ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ, શાહનવાઝ હુસૈન, સુશીલ મોદી, ધમેન્દ્ર પ્રધાન અને રાજીવ પ્રતાપ રૂડીની હાજરીમાં ભાજપમાં જોડાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની બિહારની આરા યા સુપૌલા લોકસભા સીટ પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
