ગડકરી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું: વૈદ્ય

કેટલાક અનુમાનોના આધારે એમજી વૈદ્યએ લખ્યું છે કે ભાજપના કેટલાક નેતાઓ નહોતા ઇચ્છતા કે ગડકરીને ફરી અધ્યક્ષ બનાવવામાં આવે, જેના કારણે ભાજપના એ નેતાઓએ સરકાર સાથે મળીને પૃર્તિ ગ્રુપ ઉપર ઇનકમ ટેક્સ રેડનું ષડયંત્ર રચ્યું હતું.
એમજી વૈદ્યએ પૂછ્યું કે આખરે ઇનકમ ટેક્સની રેડ એ સમયે જ કેમ પાડવામાં આવી જ્યારે ભાજપ અધ્યક્ષની ચૂંટણી નજીક હતી. તેમણે જેઠમલાણી, યશંવત સિન્હા અને શત્રુઘ્ન સિન્હા પર આરોપ લગાવ્યો કે ગડકરી પર દોષસિદ્ધ થતા પહેલા જ તેમને આરોપી જાહેર કરી દીધા હતા.
નોંધનીય છે કે, ગડકરીને બીજી વખત ભાજપના અધ્યક્ષ પદ પર યથાવત રાખવાના મુદ્દે ભાજપમાં જબરો વિવાદ થયો હતો અને પક્ષમાં અંદર જ આટલો બધો વિવાદ થતાં આખરે ગડકરીએ અધ્યક્ષ પદની ચૂંટણી નહીં લડવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ રાજનાથ સિંહને સર્વનુમતે પક્ષના અધ્યક્ષ ધોષિત કરવામાં આવ્યા હતા, તેમ છતાં હજુ પણ એ વિવાદ થમ્યો નથી.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે







Click it and Unblock the Notifications
