બ્રિટનમાં ભારતના આગામી રાજદૂત નિયુક્ત કરાયા ગાયત્રી ઈસ્સર કુમાર
ગાયત્રી ઈસ્સર કુમાર મંગળવારે યુનાઈટેડ કિંગ્ડમમાં ભારતના આગલા હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગાયત્રી ઈસ્સર કુમાર મંગળવારે યુનાઈટેડ કિંગ્ડમમાં ભારતના આગલા હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે વર્તમાનમાં બેલ્જિયમ, લક્સમબર્ગના ભવ્ય ડર્ચી અને યુરોપીય સંઘ માટે ભારતના રાજદૂત છે. 1986 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી ગાયત્રી યુકેમાં ભારતના વર્તમાન રાજદૂત રુચિ ઘનશ્યામની જગ્યા લેશે.

ઉલ્લેખનીય છે કે ભારતીય વિદેશ મંત્રાલયે ભારતીય વિદેશ સેવાના વરિષ્ઠ અધિકારી ગાયત્રી ઈસ્સર કુમારને ગઈ 13 જૂન 2017ના રોજ કિંગડમ ઑફ બેલ્જિયમમાં ભારતના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગાયત્રી ઈસ્સર કુમાર વર્તમાનમાં બેલ્જિયમમાં ભારતના રાજદૂત છે અને તેમને વર્ષ 2017માં લક્સબર્મના ગ્રાન્ડ ડચી અને યુરોપીય સંઘના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
Gaitri I. Kumar, presently Ambassador of India to the Kingdom of Belgium, the Grand Duchy of Luxembourg and the European Union has been appointed as the next High Commissioner of India to the United Kingdom
— ANI (@ANI) June 2, 2020
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
