1984 દિલ્હીમાં ઘણું ધયુ હતુ, તેના પર કોઇએ ડોક્યુમેનટ્રી નથી જોઇ BBC Documentry પર બોલ્યા એસ.જયશંકર
એસ જયશંકરે કહ્યુ કે, અમે ફક્ત ડોક્યુમેન્ટ્રી કે ભાષણ પર ચર્ચા નથી કરતા , જે કોઇ યુરોપીયન શહેરમાં છે. કે એક અખબાર ક્યાંય સંપાદિત કરે છે.
વિદેશમંત્રી એસ જયશંકરે મગળવારે એએનઆઇ સાથે વાતચીત કરી હતી. તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટ્રી તરફ ઇશારો કરતા કહ્યુ કે, વાસ્તવીક રાજનીતિ તે લોકો દ્વાર પીડિતના રૂપમાં સ્પષ્ટ રૂપથી સંચાલિત કરવામાં આવે છે જેમનામાં રાજનીતિક ક્ષેત્રમાં આવવાનનું સહાસ નથી. જયશંકરે એએનઆઇના સાથેના એક ઇન્ટરવ્યુમાં કહ્યુ કે, અન્ય તારીખથી રાજનીતિ ક્યારે ક્યારેક ભારતની રાજનીતિ પોતની સરહદમાં પમ ઉત્પન્ન નથી થતી તે બહારથી આવે છે.

એસ જયશંકરે કહ્યુ કે, અમે ફક્ત એક ડોક્યુમેન્ટ્રી કે ભાષણ પર ચર્ચાનથી કરી રહ્યા જો કે, કોઇએ યુરોપીયન શહેરમાં આપ્યા છે. કે એખબાર સંપાદિત કરે છે. અમે ચર્ચા કરી રહ્યા છે. , વાસ્તવમાં રાજનીતિ જે મીડિયાના રૂપમાં દેખડવામાં આવે છે. 2024 લોકસભા ચૂંટણી ઠીક પહેલા વિદેશ મંત્રી એ ડોક્યુમેન્ટ્રીના સમય પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ કે, મને નથી લાગતુ. ભારત, દિલ્હીમાં ચૂંટણી મૌસમ ચાલુ થઇ ગઇ છે. કે નહી પરંતુ નિશ્ચિત રૂપથી આ લંડન ન્યુયોર્કમાં શરુ થઇ ગયુ છે.
ભારતમાં પીએમ વિરુદ્ધ અણુક પશ્ચિમી મિડિયાના પૂર્વગ્રહ વિશે પછવામાં આવતા જયશંકરે કહ્યુ કે, મેરા ભારત મહાનનો અર્થ છે કે, આ એક દશકથી ચાલી આવતી તેના વિશે ભ્રમ ના રાખો, આ એક વૈશ્વીક દુનિયા છે લોકો એ રાજનીતિને વિદેશોમાં લઇ જઇ રહ્યા છે. 1984 માં દિલ્હીમાં ઘણુ બધુ થયુ હતુ. આપણે તેના પર કેમ ડોક્યુમેન્ટ્રી નથી જોતા.? જો તમારી ચિંતા હતી તો તમારે એક દિવસ અચાનક અનુભાવય છે કે, "હુ બહુ માનવતાવાદી છુ , આ લોકો માટે ન્યાય મળવો જોઇએ, જેની સાથે અન્યાય થયો છે."












Click it and Unblock the Notifications
