'વારાણસી શાઇનિંગ'માં મોદીને મદદ કરશે Google

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીના કલ્ચરને અને હેરિટેજનું નેશનલ હબ બનાવીને અનોખી રીતે ધન્યવાદ કરવા માંગે છે. સમાચાર છે કે પ્રોફેશનલ્સ અને કંસલ્ટેટ્સ વારાણસી અને તેની આપસાસ ટૂરિઝમ હૉટસ્પોટ શોધવા, બ્યૂટિફિકેશન, લૈંડસ્કેપિંગ અને શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મેપિંગ કરવાની કવાયદમાં લાગી છે.
રિપોર્ટ અનુસાર નરેન્દ્ર મોદીના કાશી વિજનમાં શહેરના પૌરાણિક રીતે સુરક્ષિત રાખવા પર ભાર મૂક્યો છે. તેને 20 ઓગષ્ટના રોજ લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીના એજંડામાં કેટલા મહિનામાં અહીં પર્યટકો માટે હેલ્પ સેંટર, એરપોર્ટનું અપગ્રેડેશન અને આંતરરાષ્ટ્રીય યાત્રીઓ માટે વિઝા ઑન અરાઇવલ જેવી સુવિધાઓ પણ છે. નરેન્દ્ર મોદી અહીં સ્ટેટ ઑફ આર્ટ મ્યૂઝિક એકેડમી પણ બનાવવા માંગે છે. નરેન્દ્ર મોદીની સાથે કેટલીક બેઠકોમાં સામેલ થનાર કેટલાક લોકોના અનુસાર વારાણસી માટે મોદી શહેરના પૌરાણિક સ્વરૂપને જેમનું તેમ રાખવા માંગે છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા







Click it and Unblock the Notifications
