CBI નિર્દેશકની નિમણૂંકમાં સરકારે કર્યાં મહત્વના સૂચનો : સૂત્રો

વર્તમાન કાયદા અંતર્ગત સીબીઆઇના નિર્દેશકની નિમણૂંક કેન્દ્ર સરકાર કરે છે. દરખાસ્તમાં જણાવ્યા અનુસાર સીબીઆઇ નિર્દેશકનો કાર્યકાળ બે થી ત્રણ વર્ષનો હશે. વર્તમાન કાયદામાં સીબીઆઇ નિર્દેશકના કાર્યકાળ માટે કોઇ સમયસીમા નક્કી કરવામાં આવી નથી. સીબીઆઇમાં એક ફરિયાદી નિર્દેશક હશે જે સરકારી વકીલોની નિમણૂંક કરશે.
વર્તમાન કાયદામાં ફરિયાદ નિર્દેશકનો કોઇ ઉલ્લેખ નથી. કેન્દ્ર સુપ્રીમ કોર્ટમાં ટૂંક સમયમાં સોગંદનામુ રજૂ કરવાના છે. જેમાં આ તમામ ફેરફારો અંગેના સૂચનનો સમાવેશ કરવામાં આવશે. વડાપ્રધાન અને કેબિનેટથી મંજૂરી મેળવ્યા બાદ સોગંદનામાને સુપ્રીમ કોર્ટમાં સોંપવામાં આવશે.
More From
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
