શેટ્ટાર સરકાર 4 ફેબ્રુઆરી સુધી બહુમત સાબિત કરે: રાજ્યપાલ

આ પહેલાં બે મંત્રીઓએ રાજીનામું આપ્યું હોવાના તથા 11 અન્ય ધારાસભ્યોએ વિધાનસભામાં રાજીનામું આપવાના નિર્ણય અંગે કર્ણાટક રાજ્યપાલે ગત મંગળવારે કહ્યું હતું કે જો રાજ્યમાં સંવૈધાનિક સંકટ ઉત્પન્ન થયું છે તો તે કાર્યવાહી કરવા માટે તૈયાર છે. જો કે તેમને એમપણ કહ્યું હતું કે તે જગદીશ શેટ્ટાર સરકારને પરેશાન કરવા માંગવા નહી માંગીએ.
રાજ્યપાલે કહ્યું હતું કે તેમને ગઇકાલે મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર સાથે વાતચીત કરી છે અને જગદીશ શેટ્ટારે કહ્યું છે કે તેમની સરકારમાં કંઇ પણ સમસ્યા નથી. રાજ્યપાલે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ તેમને શાસન વ્યવસ્થા સારી રીતે ચાલવવાનું આશ્વાસન આપ્યું છે અને અપરાધ અને ભ્રષ્ટ્રાચાર ઓછો કરવાનો વાયદો કર્યો છે. તેમને કહ્યું છે કે આ સરકારની જવાબદારી છે.
More From
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
