શેટ્ટાર સરકાર 4 ફેબ્રુઆરી સુધી બહુમત સાબિત કરે: રાજ્યપાલ

આ પહેલાં બે મંત્રીઓએ રાજીનામું આપ્યું હોવાના તથા 11 અન્ય ધારાસભ્યોએ વિધાનસભામાં રાજીનામું આપવાના નિર્ણય અંગે કર્ણાટક રાજ્યપાલે ગત મંગળવારે કહ્યું હતું કે જો રાજ્યમાં સંવૈધાનિક સંકટ ઉત્પન્ન થયું છે તો તે કાર્યવાહી કરવા માટે તૈયાર છે. જો કે તેમને એમપણ કહ્યું હતું કે તે જગદીશ શેટ્ટાર સરકારને પરેશાન કરવા માંગવા નહી માંગીએ.
રાજ્યપાલે કહ્યું હતું કે તેમને ગઇકાલે મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર સાથે વાતચીત કરી છે અને જગદીશ શેટ્ટારે કહ્યું છે કે તેમની સરકારમાં કંઇ પણ સમસ્યા નથી. રાજ્યપાલે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ તેમને શાસન વ્યવસ્થા સારી રીતે ચાલવવાનું આશ્વાસન આપ્યું છે અને અપરાધ અને ભ્રષ્ટ્રાચાર ઓછો કરવાનો વાયદો કર્યો છે. તેમને કહ્યું છે કે આ સરકારની જવાબદારી છે.












Click it and Unblock the Notifications
