BJPના મનમોહન સિંહ છે રાજનાથઃ ગોવિંદાચાર્ય

ગોવિંદાચાર્યએ કોંગ્રેસ અને ભાજપની એક સાથે ટીકા કરતા કહ્યું કે રાજનાથ સિંહ ભાજપના મનમોહન સિંહની જેમ કામ કરી રહ્યાં છે. જો કે, રાજનાથ સિંહની નવી ટીમમાં ઉમા ભારતીને ઉપાધ્યક્ષ પદ આપવામાં આવ્યું છે. જો ગોવિંદાચાર્યની નજીક છે.
નોંધનીય છે કે, ગોવિંદાચાર્યએ નરેન્દ્ર મોદીને લઇને પહેલાથી જ કહ્યું છે કે તે પ્રધાનમંત્રી બનવાને લાયક નથી. તેનાથી સારા પ્રધાનમંત્રી કોંગ્રેસના દિગ્વિજય સિંહ સાબિત થઇ શકે છે. મોદીને ભાજપની સંસદીય બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે.
રાજકીય ચિંતક તરીકે ચર્ચિત કેએન ગોવિંદાચાર્ય દેશમાં નવા રાજકીય વિકલ્પ રજૂ કરવાનો વિચાર કરી રહ્યાં છે. તેથી તેમણે 350 રાજકીય વ્યક્તિઓ અને સમૂહોને ચિન્હિત કર્યા છે. જેને જોડવાની મુહિમ ચાલી રહી છે. એપ્રિલના અંતમાં એક લઘુ ગોલમેજ સંમેલન પણ થશે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
