For Quick Alerts
For Daily Alerts
'સંસદ પર હુમલામાં સરકારનો હાથ'
મણિનું કહેવુ છે કે સીબીઆઇ-એસઆઇટી ટીમના સભ્ય રહેલા સતીશ વર્માએ તેમને જણાવ્યું હતું કે આતંકવાદ વિરોધી કાયદાને મજબૂત કરવા માટે જ સંસદ અને મુંબઇ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. મણિએ વર્માના હવાલાથી જણાવ્યું કે, 13 ડિસેમ્બર 2001માં સંસદ પર હુમલો થયા બાદ પોટા લાગૂ કરવામાં આવ્યો.
ત્યારબાદ 26 નવેમ્બર 2008માં હુમલો થયો. ત્યારબાદ યુપીએ કાયદામાં સંશોધન થયું. ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી વર્માએ મણિના આરોપો પર કંઇપણ કહેવાનો ઇન્કાર કરી દીધો છે. એક સમાચારપત્રને વર્માએ જણાવ્યું કે, મને માહિતી નથી કે શું ફરિયાદ છે અને કોણે કરી છે. હું એ અંગે ઉસ્તુક પણ નથી.
cbi ishrat jahan fake encounter case government terror attack parliament mumbai સીબીઆઇ ઇશરત જહાં ફેક એન્કાઉન્ટર કેસ સરકાર આતંકી હુમલો સંસદ મુંબઇ
English summary
former home ministry officer has alleged that a member of the CBI SIT team had accused incumbent governments of "orchestrating" the terror attack on Parliament and the 26/11 carnage in Mumbai.