Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મનમોહન બોલ્યાઃ જસ્ટિસ વર્માની ભલામણો પર ટૂંકમાં અમલ

manmohan-singh
નવી દિલ્હી, 30 જાન્યુઆરીઃ પ્રધાનમંત્રી મનમોહન સિંહએ મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસાના મામલે ટૂંક સમયમાં અમલ પર કાયદાના સુધારાઓની ભલામણ માટે જસ્ટિસ જે એસ વર્મા સમિતિનો અહેવાલ સમયસીમા હેઠળ આપવા માટે ધન્યવાદ આપ્યો છે. મનમોહન કમિટીના ભલામણો પર ટૂંકમાં અમલ કરવામાં આશ્વાસન પણ આપ્યું છે.

મનમોહને જસ્ટિસ વર્મા, જસ્ટિસ લીલા સેઠ અને સોલિસિટર જનરલ ગોપાલ સુબ્રહ્મણયમને લખેલા પત્રમાં કહ્યું કે તે તેમણે 30 દિવસની સમયસીમા અંદર જ કામ પૂરા કરતા જનહિતના પ્રતિ તેમના સંકલ્પ અને ચિંતાને જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે આ આશ્વસ્ત કરતા કહ્યું કે સરકાર સમિતિની ભલામણો પર ટૂંકમાં કાર્યવાહી કરશે.

નોંધનીય છે કે 16 ડિસેમ્બર 2012એ દક્ષિણી દિલ્હીમા એક પેરા મિડકલ વિદ્યાર્થી સાથે સામૂહિક બળાત્કારની ઘટના બાદ દેશભરમાં ઉઠેલા જનવિરોધની લહેરને ધ્યાનમાં રાખીને સરકારે વર્મા સમિતિની રચના કરી ગુન્હા ન્યાય કાયદાઓની મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસાના મમલે પ્રભાવી ઢંગથી હલ કરવા માટે કાયદાના સુધારાઓની ભલામણ કરવા કહ્યું હતું. સમિતિએ એક મહિના હેઠળ 23 જાન્યુઆરીએ પોતાનો અહેવાલ સરકારને સૌંપી દીધો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X