પેટ્રોલિયમ પ્રદાર્થો ઉપર જનતાને મળી શકે છે રાહત

એ.કે એન્ટનીએ નારાજગી જાહેર કરતા કહ્યું કે, અમારી નીતિઓ હંમેશા મધ્યમવર્ગી અને વામપંથી ઝુકાવવાળી છે. અમે હંમેશા આમ જનતાને મહત્વ આપી છે.
હવે નીતિઓમાં આ દક્ષિણપંથી વલણ કેમ?
દિગ્વિજય સિંહ, જગદીશ ટાઇટલર સહિત વધારે નેતાઓને સરકારને આ વિસ્તારમાં છથી વધારીને 12 કરી છે. કેટલાક નેતાઓએ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણયને રદ કરવાની માંગ કરી છે. ત્યારબાદ પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલીને એ વચન આપવું પડ્યું છે કે આ અંગે પ્રધાનમંત્રી અને નાણામંત્રી સાથે તેઓ વિચાર વિમર્શ કરશે. જાણકારોની વાત માનીએ તો પેટ્રોલિયમ મંત્રાલય આ અંગે પહેલેથી જ મન બનાવી ચુક્યું છે. કેબિનેટની બેઠકમાં પણ અનૌપચારિક રીતે ચર્ચાઓ થઇ છે.
પ્રધાનમંત્રી અને સોનિયાની ના થઇ શકી મુલાકાત
સૂરજકુંડના રાજહંસ હોટલમાં શુક્રવારે અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટીની સંવાદ બેઠક આકરી સુરક્ષા વ્યવસ્થા સાથે પૂર્ણ થઇ આ બેઠક સવારે 10 વાગ્યે શરૂ થઇ અને સાંજે 4.15 વાગ્યા સુધી ચાલી, બેઠક સમાપ્ત થયા પછી સૌથી પહેલા પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહનો કાફલો હેલીપેડ તરફ રવાના થયો અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ ત્યાંથી રવાના થયા. જેથી તેમની મુલાકાત ના થઇ શકી.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
