શું નોટબંધીના કારણે નક્સલવાદને કંઇ અસર થઇ છે? લાગતું નથી!
આઇબી રિપોર્ટ મુજબ નક્સલવાદીઓને આઇબી રિપોર્ટ મુજબ નક્સલવાદીઓને વિદેશ અને લૂંટપાટથી પૈસા મળે છે. વિદેશ અને લૂંટપાટથી પૈસા મળે છે.
જાન્યુઆરીમાં ગૃહપ્રધાન મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં જણાવ્યું હતું કે નક્સલીઓ હાલત નોટબંધીના કારણે કફોડી થઇ રહી છે. તેમણે કહ્યું કે નોટબંધીના નિર્ણયથી નક્સલીઓ પાસે પૂરતા નાણાં નથી કે જેના કારણે તે પોતાના ઓપરેશનને પાર પાડી શકે. વધુમાં આ સમયમાં નક્સલીઓના હુમલા પણ ઓછા થયા હતા. જો કે તે પછી આજે ત્રણ મહિના છે. જેમાં ખાલી છત્તીસગઢમાં જ બે ક્રૂર હુમલામાં સીઆરપીએફના 38 જવાનો શહીદ થયા છે. જે બતાવે છે કે ક્યાંક ને ક્યાંક નોટબંધીના કારણે નક્સલવાદને કોઇ રીતનું નુક્શાન નથી થયું અને તે બે રોક ટોક તેમના હુમલાઓને અંજામ આપી રહ્યા છે.

જો કે તે વાત પણ સાચી છે કે નક્સલથી પ્રભાવિત ગામોની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે તે ગામ 106થી ઓછા થઇને 68 થઇ ગયા છે. પણ જે વિસ્તારોમાં નક્સલી હજી પણ છે તેમાં તેમની પકડ સારી છે. ઉલ્લેખનીય છે કે નક્સલીઓને વિદેશથી મોટા પ્રમાણમાં ફડિંગ મળે છે. સાથે જ તે અવાર નવાર લૂંટપાટ પણ કરતા રહે છે જે પણ તેમની આવકનો મુખ્ય ભાગ છે. વળી ગુપ્તચર સંસ્થાઓનું માનીએ તો ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ એજન્ટો દ્વારા તેમને હથિયારો પૂરા પાડવામાં આવે છે.
તે વાત પણ નકારી ના શકાય કે સરકાર અનેક મુદ્દે નક્સલવાદની સમસ્યાને દૂર કરવામાં નિષ્ફળ રહી છે. વળી સ્થાનિક કક્ષાએ ગુપ્તચરોની અસફળતા પણ સળગતો મુદ્દો છે. અને બીજી તરફ નક્સલીઓ સ્થાનિકોનો વિશ્વાસ કેળવવામાં સફળ રહ્યા છે. જેના કારણે તે સ્થાનિક સ્તરે મજબૂત ગુપ્તચરોનું નેટવર્ક બનાવી શક્યા છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી





Click it and Unblock the Notifications
