કોલસા કૌંભાડના જનકોને ઉંમરકેદ થવી જોઇએ: અણ્ણા

અણ્ણા હજારેએ સ્પષ્ટ આરોપો લગાવતાં કહ્યું હતું કે આ કૌંભાડમાં સરકારના મોટા નામો સામેલ છે તે માટે આ કૌંભાડની તપાસ કરતી નથી. તેમને જિંદલ અને વિજય દર્ડા જેવા કોંગ્રેસી નેતાઓના નામનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આ બધાની વિરૂદ્ધ તપાસ થવી જોઇએ અને તે આરોપી હોય તો તેમને સજા મળવી જોઇએ. તેમને ઉંમરકેદની સજા ફટકારવી જોઇએ. આ આખા પ્રકરણની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય.
અણ્ણા હજારેએ કહ્યું હતું કે આજે પૈસા રાજકીય નેતાઓ ધર્મ બની ગયો છે અને તેમને પૈસા કમાવવાથી મતલબ છે દેશ કઇ દિશામાં જઇ રહ્યો છે તેનાથી તેમને કોઇ લેવા દેવા નથી. અણ્ણા તેમની નવી ટીમ તૈયાર કરી રહ્યાં છે તે અંગેની જાણકારી આવતાં મહિનાની 24 તારીખે આપશે.
More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
