જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 ને હટાવાની વિરુદ્ધમાં કરવામાં આવેલ અરજી પર સુપ્રિમમાં સુનવણી આજે
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 ને દુર કરવાને લઇને ઘણી અરજી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ તમામ અરજી પર સુપ્રિમ કોર્ટમાં આજથી સુનવણી શરુ કરવાામાં આવશે. પાંચ જજોની ખંડપીઠ આ અરજી પર સુનવણી કરશે. જેની અધ્યક્ષતા ચીફ જસ્ટીસસ ડીવાય ચંદ્રચુડ કરશે.

પાંચ જજોની વેચમાં જસ્ટીસ સંજય કૌલ, સંજીવ ખાન, બીઆર ગવઇ, સૂર્યા કાંતનો સમાવેશ થાય છે. કોર્ટમાં 11 જુલાઇથી 27 જુલાઇ સુધીનો સમય આપ્યો હતો . આ દરમિયાન લોકોને પોતાની અરજી લેખીત દાખલ કરવાની હતી. ખંડપીઠે કહ્યુકે, સોમવારે અે શુક્રવારને છોડીને બાકીના દિવસોમાં આના પર સુનવણી કરવામાં આવશે.
આ સમગ્ર મામલે અરજી દાખલ કરનાર અે સરકારની તરફથી બે વકીલને નિયુક્તિ કરવામાં આવ્યા હતા.જે પોતાની ફરિયાદ 27 જુલાઇ સુધીમાં દાખ કરી શક્તા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યુ હતુ કે, ત્યાર બાદ કોઇ જ દસ્તાવેજ લેવામાં આવશે નહી.
જણાવી દઇએ કે, 5 ઓગસ્ટથી કેન્દ્ર સરકારે જમ્મુ કાશમીરમાં આર્ટિકલ 370 ને દુર કરી દિધો હતો. રાજ્યમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેચી દિધુ હતુ. ત્યાર બાદ સરકારના નિર્ણયને ઘણા વિપક્ષએ પડકાર ફેક્યો હતો .
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
