Hemant Soren Arrested : રાજીનામાં બાદ હેમંત સોરેનની ધરપકડ, મામલો હાઈકોર્ટ પહોંચ્યો
કર્ણાટકમાં મોટી રાજકિય ઉથલપાથલ વચ્ચે આખરે મુખ્યમંત્રી પદેથી હેમંત સોરેને રાજીનામું આપી દીધુ છે. રાજીનામાં બાદ હેમંત સોરેનની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, મંગળવારે બપોરે 1 વાગ્યાથી તેની પૂછપરછ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ તેમણે સીએમ પદ પરથી રાજીનામું આપી. બીજી તરફ ચંપાઈ સોરેનને સીએમ તરીકે પસંદ કરાયા છે.

ભારે વિવાદ વચ્ચે મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે. ED દ્વારા ધરપકડ બાદ હેમંત સોરેને હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. વકીલોએ રિટ પિટિશન દાખલ કરી છે. આ મામલે ગુરુવારે સવારે 10.30 વાગ્યે સુનાવણી થશે.
ધરપકડ બાદ વિપક્ષી પાર્ટી કેન્દ્રની મોદી સરકાર પર આક્રમક જોવા મળી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, જે કોઈ મોદીજી સાથે નહીં જાય તે જેલમાં જશે. ઝારખંડના મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેન પર ED લાદવી અને તેમને રાજીનામું આપવા દબાણ કરવું એ સંઘવાદ પર ફટકો છે. PMLA ની જોગવાઈઓ કઠોર છે. ડરાવવા જેવી છે. વિપક્ષી નેતાઓ ભાજપની ટુલ કીટનો એક ભાગ છે. કાવતરાના ભાગરૂપે એક પછી એક વિપક્ષની સરકારોને અસ્થિર કરવાનું ભાજપનું કામ ચાલી રહ્યું છે.
તેમણે કહ્યું કે, ભાજપના વોશિંગ મશીનમાં જે ગયું તે ગોરી ચમક કરતાં સ્વચ્છ છે. શું તે સાચું છે? કે જે નથી ગયા તે કલંકિત છે? જો આપણે લોકશાહીને સરમુખત્યારશાહીથી બચાવવા માંગતા હોય તો અમારે ભાજપને હરાવવુ પડશે. અમે ડરવાના નથી, અમે સંસદથી શેરીઓ સુધી લડતા રહીશું.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
