નવા વર્ષેની પીએમની ભેટ હવે નોકરીમાં નહીં થાય ઇન્ટરવ્યૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નોયડામાં 14 લેનના દિલ્હી અને મેરઠ એક્સપ્રેસનું ઉદ્ધાટન કર્યું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ એક્સપ્રેસ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વડાપ્રધાન કહ્યું કે મેરઠને દિલ્હીથી જોડવાથી વિકાસની ઝડપ વધશે. સાતે જ વડાપ્રધાન યુવાનોને ખાસ ભેટ આપતા કહ્યું કે હવે કેન્દ્ર સરકારની ત્રીજી અને ચોથી શ્રેણીની નોકરીઓમાં હવે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા નહીં લેવામાં આવે.
વડાપ્રધાનને અન્ય રાજ્ય સરકારોને પણ આ વાતનું આહ્વાહન કરવાનું કહ્યું અને રાજ્યમાં પણ ત્રીજા અને ચોથી શ્રેણીમાં ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ખતમ કરવાની વાત પર ભાર મૂક્યો.
ત્યારે
મોદીના
ભાષણના
કેટલાક
ખાસ
અંશ
જાણો
અહીં
1.
મારો
આગ્રહ
છે
કે
તમે
2016માં
સંસદમાં
અવરોધ
ના
ઊભો
કરો.
2.
લોકસભામાં
બોલવાનો
મોકો
નથી
મળતો
પણ
જનસભા
તો
હું
બોલીશ.
3.
જે
લોકોને
જનતાએ
તરછોડી
છે
તે
લોકો
સંસદ
ચાલવા
નથી
દેતા.
4.
હું
દેશના
તમામ
મુખ્યમંત્રીથી
આગ્રહ
કરું
છું
કે
તે
રાજ્યમાં
ત્રીજા
અને
ચોથી
શ્રેણીમાં
નોકરીમાં
ઇન્ટરવ્યૂની
પ્રક્રિયા
ખતમ
કરે.
5.
જો
ગરીબના
દિકરાને
નોકરીનો
હક
છે
તો
તેને
ઘરમાં
જ
નોકરીનો
પત્ર
મળશે.
6.
વીકેન્ડ
ટૂરિઝમ
નવો
વ્યવસાય
આ
યોજના
બાદ
શરૂ
થશે.
7.
મેરઠ
દિલ્હીથી
પણ
તેજ
ગતિએ
આગળ
આવશે
અને
દહેરાધૂનની
પણ
ગતિ
વધશે.
8.
મેરઠથી
દિલ્હીથી
દૂરી
હવે
40
મિનિટમાં
થશે.
9.
દિલ્હીથી
મેરઠની
આ
એક્સપ્રેસ
હાઇવે
પ્રદૂષણથી
મુક્તિ
દેખાઇ
રહ્યો
છે.
10.
મેરઠથી
ગુલામીથી
મુક્તિનો
માર્ગ
દેખાઇ
રહ્યો
છે.
11.
1857માં
સ્વતંત્રતા
સંગ્રામમાં
મેરઠનો
ખાસ
સહયોગ
છે.