બિહાર ચૂંટણી માટે જેડીયૂએ ઘોષણા પત્ર જાહેર કર્યો, જાણો શું વચનો કર્યાં

બિહાર ચૂંટણી માટે જેડીયૂએ ઘોષણા પત્ર જાહેર કર્યો, જાણો શું વચનો કર્યાં

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે જનતા દળે પોતાનું ઘોષણાપત્ર જાહેર કરી દીધું છે. ગુરુવારે બપોરે પાર્ટીના સીનિયર નેતાઓએ પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું. જદયૂએ ઘોષણા પત્રમાં સાત નિશ્ચય કર્યા ચે. પાર્ટીએ કહ્યું કે સત્તામાં વાપસી પર પાર્ટી સક્ષમ બિહાર-સસ્વાવલંબી બિહારના લક્ષ્યની પ્રાપ્તિ માટે સાત નિશ્ચય પાર્ટ કાર્યક્રમ લાગૂ કરશે. બિહારમાં જદયૂ સત્તાધારી પાર્ટી છે. જદયૂ અધ્યક્ષ નીતિશ કુમાર હાલ બિહારના મુખ્યમંત્રી છે.

bihar assembly elections 2020

સાત નિશ્ચય પાર્ટ-2

જદયૂના સાત નિશ્ચય પાર્ટ-2 કાર્યક્રમ તેના સાત નિશ્ચય પાર્ટ 1ને આગળ વધારવા સાથે જોડ્યા છે. સાત નિશ્ચય પાર્ટ 2માં જેડીયૂએ આ વચનો આપ્યાં છે...

  • યુવા શક્તિ બિહારની પ્રગતિ
  • સશક્ત મહિલા, સક્ષમ મહિલા
  • હરેક ખેતરમાં સિંચાઈનું પાણી
  • સ્વચ્છ ગામ, સમૃદ્ધ ગામ
  • સ્વચ્છ શહેર વિકસિત શહેર
  • સુલભ સંપર્કતા
  • બધા માટે સ્વાસ્થ્ય સુવિધા
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X