યૂપી-ગુજરાત-ઝારખંડ બાદ હિમાચલ પ્રદેશમાં પણ 10 ટકા સવર્ણ આરક્ષણ લાગુ
હિમાચલ પ્રદેશમાં પણ 10 ટકા સવર્ણ આરક્ષણ લાગુ
શિમલાઃ હિમાચલ પ્રદેશની સરકારે આર્થિક રૂપે કમજોર સામાન્ય વર્ગના લોકોને 10 ટકા આરક્ષણને મંજૂરી આપી દીધી છે. હિમાચલ પ્રદેશ સરકારે પોતાના આદેશમાં કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી નોકરીઓ અને શિક્ષામાં સામાન્ય વર્ગને આર્થિક રીતે ગરીબ પરિવારોને 10 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ સ્વીકાર્ય છે.

જણાવી દઈએ કે સંસદના બંને સદનો અને રાષ્ટ્રપતિની પાસેથી સ્વીકૃતિ મળ્યા બાદ હિમાચલ પ્દેશ સરકારે કહ્યું હતું કે તેઓ જલદી જ સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં સામાન્ય શ્રેણીના આર્થિક રૂપે કમજોર વર્ગના લોકો માટે 10 ટકા આરક્ષણ આપશે. હિમાચલ પ્રદેશ સરકાર પહેલા ગુજરાત અને ઝારખંડની સાથોસાથ યૂપીની યોગી આદિત્યનાથ સરકારે પણ 10 ટકા આરક્ષણને મંજૂરી આપી દીધી છે.
જણાવી દઈએ કે મોદી સરકારે શિયાળુ સત્રનાઆખરી દિવસે સંસદમાં સામાન્ય વર્ગના ગરીબ પરિવારોને નોકરી અને શિક્ષામાં 10 ટકા આરક્ષણ આપવા માટે બિલ રજૂ કર્યું હતું. જે બાદ લોકસભામાં અને પછી રાજ્યસભામાં આ બિલને પાસ કરી દેવાયું છે. જે બાદ બિલને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યું અને ત્યાંથી બિલને મંજૂરી મળી ગઈ છે.
આ પણ વાંચો- કોલકાતામાં વિપક્ષની રેલી પર બોલ્યા રવિશંકર- તેમની પાસે ભવિષ્યનો કોઈ રોડમેપ નથી
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી







Click it and Unblock the Notifications
