For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મને ડ્રૈકુલાની જેમ રજુ કરવામાં આવી રહ્યો છેઃ આસારામ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 નવેમ્બરઃ વિવાદિત આધ્યાત્મિક ગુરુ આસારામ બાપુએ સર્વોચ્ચ ન્યાયાલયને કહ્યું કે, તેમને બાળકોનું લોહી પીતા ડ્રૈકુલાના રૂપમાં રજુ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ન્યાયાલયે શુક્રવારે તેમના મામલાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં સમાચારોના પ્રકાશન અને પ્રસારણ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો. આસારામના વકીલે પ્રધાન ન્યાયધીશ ન્યાયમૂર્તિ પી.સતશિવમની ખંડપીઠ સમક્ષ કહ્યું કે તેમને ડ્રૈકુલાના રૂપમાં રજુ કરવામાં આવી રહ્યાં છે.

i-am-being-projected-as-dracula-asaram
આ અંગે ન્યાયમૂર્તિએ કહ્યું કે, ન્યાયાલય મીડિયાએ પોલીસ અને અન્ય સ્ત્રોતો તરફથી મળેલા સમાચાર પ્રકાશિત કરતા રોકી શકાય નહીં. ન્યાયાલયે આસારામના વકીલને કહ્યું કે, મીડિયામાં એવા સમાચાર આવી રહ્યાં છે કે, તેમના પત્ની અને પુત્રી તેમની પાસે યુવતીઓ મોકલતી હતી, તેના જવાબમાં ન્યાયાલયે વકીલે કહ્યુ કે તેનો ઇલાજ અન્ય કોઇ છે અને સર્વોચ્ચ અદાલત ન્યાયાલય જ એકમાત્ર મંજિલ નથી.

વકીલે ન્યાયાલયને કહ્યું કે તમામ મીડિયા પર નહીં પરંતુ માત્ર બે ચેનલો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યાં છે, જે નિયમિત રીતે આસારામ અંગે ખોટા સમાચારો પ્રસારિત કરી રહ્યાં છે.

English summary
Self styled godman Asaram Bapu, currently lodged in a jail in Gujarat, has once again lost a petition seeking to restrain the media from reporting on sexual assault allegations against him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X