મારા પર લગાવાયેલા આરોપો ખોટા, તપાસ માટે તૈયારઃ ગડકરી

ગડકરીએ કહ્યું કે મારી પાસે માત્ર 12.5 કરોડની સંપત્તિ છે અને મે હંમેશા ખેડુતો માટે કામ કર્યું છે. તેમણે કહ્યું છે કે હું કોઇપણ પ્રકારની તપાસ માટે તૈયાર છું. શરદ પવાર અને અજય સંચેતી સાથે ભાગીદારી જેવા આરોપ ખોટા છે. તેમણે કહ્યું છે કે હું તેમનો ભાગીદાર નથી. મારે તેમની સાથે કોઇ સંબંધ નથી. મને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.
ગડકરીએ તાજેતરમાં તેમના પર લાગેલા આરોપો પર એક પછી એક સફાઇ આપી છે. સફાઇમાં તેમણે કહ્યું કે આ બધા ખોટા આરોપ છે, જ્યારે હું તો ખેડુતોની ભલાઇ માટે કામ કરી રહ્યો છું. તેમણે કહ્યું કે પૂર્તિમાં 12 હજાર શેર હોલ્ડર્સ છે અને તેમને ઘણો ફાયદો થઇ રહ્યો છે, જ્યારે મારા પરિવાર પાસે માત્ર એક લાખ રૂપિયાના જ શેર છે.
More From
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ





Click it and Unblock the Notifications
