ત્રણ વર્ષની અંદર IAFએ 29 ફાઇટર પ્લેન ગુમાવ્યા

રક્ષામંત્રી એક એન્ટોનીએ પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, એર ક્રાફ્ટે ક્રેશ દુર્ઘટનામાં ગુમાવેલા પ્લેન્સમાં, 12 મિગ 21એસ, 8 મિગ 27એસ, 4 એસયુ30 એમકેઆઇએસ, 2 જગુઆર, 2 મિરાજ 2000એસ અને 1 મિગ 29 છે.
આ દુર્ઘટનાઓમાં છ પાઇલોટ્સ અને છ સામાન્ય માનવીઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જિંદગીઓની સાથે 39 સંપત્તિઓને પણ નુક્સાન પહોંચ્યું છે. દુર્ઘટનામાં ભોગ બનાનારાઓના પરિવારજનોને 60 લાખથી 40.4 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
અન્ય એક પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું કે, આઇએએફમાં 515 પાઇલોટ્સની અછત છે પરંતુ હાલ જેટલી ક્ષમતા છે તે ઓપરેશનની જરૂરિયાતને પહોંચીવળે તેમ છે.
More From
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
