ત્રણ વર્ષની અંદર IAFએ 29 ફાઇટર પ્લેન ગુમાવ્યા

રક્ષામંત્રી એક એન્ટોનીએ પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, એર ક્રાફ્ટે ક્રેશ દુર્ઘટનામાં ગુમાવેલા પ્લેન્સમાં, 12 મિગ 21એસ, 8 મિગ 27એસ, 4 એસયુ30 એમકેઆઇએસ, 2 જગુઆર, 2 મિરાજ 2000એસ અને 1 મિગ 29 છે.
આ દુર્ઘટનાઓમાં છ પાઇલોટ્સ અને છ સામાન્ય માનવીઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જિંદગીઓની સાથે 39 સંપત્તિઓને પણ નુક્સાન પહોંચ્યું છે. દુર્ઘટનામાં ભોગ બનાનારાઓના પરિવારજનોને 60 લાખથી 40.4 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
અન્ય એક પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું કે, આઇએએફમાં 515 પાઇલોટ્સની અછત છે પરંતુ હાલ જેટલી ક્ષમતા છે તે ઓપરેશનની જરૂરિયાતને પહોંચીવળે તેમ છે.












Click it and Unblock the Notifications
