Independence Day 2023: લાલ કિલ્લા પરથી નૉન સ્ટૉપ 90 મિનિટ બોલ્યા પીએમ મોદી, કહ્યુ - આવતા વર્ષે ફરીથી આવીશ..
Independence Day 2023 PM Narendra Modi: આજે 15મી ઓગસ્ટના રોજ દેશભરમાં 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચી પરથી સતત 10મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
આ પછી પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું અને 90 મિનિટ સુધી સતત ભાષણ આપ્યું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. પોતાના ભાષણના અંતે પીએમ મોદીએ કહ્યું કે આવતા વર્ષે તેઓ ફરી આવશે અને લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું, "2019માં, પ્રદર્શનના આધારે, તમે મને ફરી એક વાર આશીર્વાદ આપ્યા છે. આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વિકાસના છે. આગામી પાંચ વર્ષ 2047નું સ્વપ્ન સાકાર કરવા માટે સૌથી મોટી સોનેરી ક્ષણ છે. આવતા વર્ષે આ સમયે 15 ઓગસ્ટે આ લાલ કિલ્લા પરથી હું દેશની ઉપલબ્ધિઓ અને વિકાસને તમારી સામે રજૂ કરીશ.
#WATCH | PM Narendra Modi says, "In 2019, on the basis of performance, you blessed me once again...The next five years are for unprecedented development. The biggest golden moment to realise the dream of 2047 is the coming five years. The next time, on 15th August, from this Red… pic.twitter.com/PtwL73Sahg
— ANI (@ANI) August 15, 2023
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી








Click it and Unblock the Notifications
