ભારત સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઇ મર્યાદા વધારી 49 ટકા કરી શકે

તેમણે જણાવ્યું કે "હું ચાહું છું કે સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઇની મર્યાદા વધારીને 74 ટકા ના કરવામાં આવે તો ઓછામાં ઓછી 49 ટકા તો કરવામાં આવે જ." આનંદ શર્મા સીઆઇઆઇની વાર્ષિક સામાન્ય સભા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આમ જણાવી રહ્યા હતા.
શર્માએ જણાવ્યું કે ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયે સંરક્ષણમાં એફડીઆઇ વધારાની તરફેણ કરી છે. સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઇ વધતા ભારત સંરક્ષણ ઉત્પાદનોના ઉત્પાદન કરતા દેશો સાથે અગ્ર હરોળમાં આવી જશે.
સંરક્ષણ ક્ષેત્રમાં 26 ટકા એફડીઆઇ ખરેખર ખૂબ ઓછી છે. હું સંરક્ષણમાં વધારે એફડીઆઇનું સૂચન કરું છું અને આ બાબતની કાયમ તરફેણ કરતો રહીશ. આ માટે સરકાર અને ઉદ્યોગો વચ્ચે ભાગીદારી હોવી જોઇએ. આ ઉપરાંત સરકાર એફડીઆઇ મુદ્દે વધારે ઉદાર વલણ અપનાવશે. ખાસ કરીને બેંકિંગ અને ઇન્શ્યોરન્સ ક્ષેત્રોમાં મર્યાદા વધારી આપવા છૂટ આપશે.
More From
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
