અમેરિકન સ્નોડેનને શરણ આપવાનો ભારતનો સ્પષ્ટ ઇનકાર

આ પહેલા આજે જ સમાચાર આવ્યા હતા કે અમેરિકન જાસૂસી કરતૂતોને ઉજાગર કરનાર એડવર્ડ સ્નોડેને ભારત સહિત 20 દેશો પાસે શરણની માંગણી કરી છે. સ્નોડેનના મામલામાં વિકીલીક્સની કાનૂની સલાહકાર સારાહ હૈરિસને સ્નોડેન તરફથી આ અંગે અરજી કરી છે. સ્નોડેનની વેબસાઇટ પર આ જાણકારી આપી હતી.
વિકીલીક્સે એક નિવેદનમાં જણાવ્યું કે '30 જૂન 2013ના રોજ વિકીલીક્સની કાનૂની સલાહકાર સારાહ હૈરિસને એડવર્ડ સ્નોડેનના મામલામાં જાતે પોતાના હાથે અરજી સોપી છે.'
આમાં કહેવાયું છે કે 'અરજી મોડી સાંજે સોસ્કોમાં શેરમેત્યેવો હવાઇ મથક પર રૂસી વાણિજ્ય દૂતાવાસમાં એક અધિકારીને આપવામાં આવી.' આની સાથે જ તેની સાથે જ તેને સંબંધીત દસ્તાવેજોને પણ જોડવામાં આવ્યા છે જેમાં સ્નોડેન અમેરિકામાં ઉત્પન્ન થનાર જોખમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ સંબંધમાં આ અરજી ઘણા દેશોને મોકલવામાં આવી છે જેમાં ઓસ્ટ્રિયા, બોલિવિયા, બ્રાઝિલ, ચીન, ક્યૂબા, ફિનલેન્ડ, ફ્રાંસ, જર્મની, ભારત, ઇટલી, આયર્લેન્ડ, નેધરલેન્ડ, નિકારાગુઆ, નોર્વે, પોલેન્ડ, સ્પેન, સ્વિસ કનફેડરેશન તથા વેનેજૂએલાનો સમાવેશ થાય છે.
જોકે ઓબામા સરકારે વિભિન્ન દેશોને ચેતવણી આપી દીધી છે કે સ્નોડેનને શરણ આપવામાં આવે નહી કારણ કે તે જાસૂસી તથા ગોપનીય દસ્તાવેજોને લીક કરવાના આરોપમાં અમેરિકામાં વોન્ટેડ છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
