સર્વેમાં પણ કેજરીવાલથી આગળ નીકળી ગયા કિરણ બેદી
નવી દિલ્હી, 18 જાન્યુઆરી: કિરણ બેદી દ્વારા ભાજપમાં જોડાતા ભલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં રસપ્રદ વળાંક આવી ગયો છે, તેની સાથે સાથે દિલ્હીવાસીઓને અરવિંદ કેજરીવાલ પર વિશ્વાસ તો છે પરંતુ તેમનો વિશ્વાસ કેજરીવાલ કરતા વધારે બેદી પર છે. આ અમારું કહેવું નથી પરંતુ સી-વોટરનું કહેવું છે જેમાંથી મોટાભાગના લોકોનું કહેવું છે કે તેઓ કિરણ બેદીને કેજરીવાલ કરતા વધારે દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે ઉમદા સમજે છે.

અત્રે નોંધનીય છે કે ગુરુવારે કિરણ બેદીએ ભાજપ જોઇન કરી લીધું છે. બની શકે છે કે ભાજપ કિરણ બેદીને મુખ્યમંત્રીના રૂપમાં પ્રોજેક્ટ કરે અને તેમને કેજરીવાલના વિરોધમાં દિલ્હી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડવા માટે ઊભા કરી દે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
