Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સર્વેમાં પણ કેજરીવાલથી આગળ નીકળી ગયા કિરણ બેદી

નવી દિલ્હી, 18 જાન્યુઆરી: કિરણ બેદી દ્વારા ભાજપમાં જોડાતા ભલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં રસપ્રદ વળાંક આવી ગયો છે, તેની સાથે સાથે દિલ્હીવાસીઓને અરવિંદ કેજરીવાલ પર વિશ્વાસ તો છે પરંતુ તેમનો વિશ્વાસ કેજરીવાલ કરતા વધારે બેદી પર છે. આ અમારું કહેવું નથી પરંતુ સી-વોટરનું કહેવું છે જેમાંથી મોટાભાગના લોકોનું કહેવું છે કે તેઓ કિરણ બેદીને કેજરીવાલ કરતા વધારે દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે ઉમદા સમજે છે.

kiran
જોકે આ સર્વેમાં આમ આદમી પાર્ટી મજબૂત સ્થિતિમાં છે અને તેઓ આ ચૂંટણીમાં ભાજપને કાંટાની ટક્કર આપવાની છે પરંતુ જ્યાં સુધી કિરણ બેદી ભાજપમાં ન્હોતા ત્યાં સુધી તો મામલો 50-50નો હતો અને સર્વેમાં ભાજપ લોકોની પસંદ હતી પરંતુ મુખ્યમંત્રી તરીકે કેજરીવાલને લોકો વધારે મહત્વ આપી રહ્યા હતા, પરંતુ હવે કિરણ બેદીના આવવાથી મામલામાં થોડું પરિવર્તન આવી ગયું છે, જે કેજરીવાલ વિરુદ્ધ છે.

અત્રે નોંધનીય છે કે ગુરુવારે કિરણ બેદીએ ભાજપ જોઇન કરી લીધું છે. બની શકે છે કે ભાજપ કિરણ બેદીને મુખ્યમંત્રીના રૂપમાં પ્રોજેક્ટ કરે અને તેમને કેજરીવાલના વિરોધમાં દિલ્હી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડવા માટે ઊભા કરી દે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X