કુર્બાની વિવાદ: ઇરફાને કહ્યું હું કોઇ ધર્મગુરુઓથી નથી ડરતો
ફિલ્મ અભિનેતા ઇરફાન ખાને કુર્બાની નિવેદન પર વધુ ટિપ્પણી કરતા શુક્રવારે કેટલાક અન્ય વિવાદીત ટ્વિટ ફેસબુક પર કર્યા હતા. જે બાદ અનેક લોકોએ તેમની આ ટિપ્પણી પર અણગમો વ્યક્ત કર્યો હતો. અને ઇરફાન ખાનનો વિરોધ કર્યો હતો.

ઇરફાન ખાને કહ્યું કે તે ધર્મગુરુઓથી નથી ડરતા અને તે ખુદાનો આભાર માની રહ્યા છે કે તે તેવા દેશમાં નથી રહેતા જે ધાર્મિક ઠેકેદારોનું રાજ હોય. સાથે જ તેમણે કહ્યું ભાઇઓ મારી વાતનો ખોટો મતલબ ના નીકાળો. જે લોકો મારા નિવેદનની નરાજ છે તેમને આત્મવિશ્લેષણની જરૂર છે. કે પછી તે ખુબ જલ્દી કોઇ નિર્ણય પર પહોંચી રહ્યા છે.
Clerics don't scare me !! Thank God I don't live in a country governed by religious contractors (thekedars ) #FREEDOM
— irrfan (@irrfan_k) July 1, 2016
Pls Bhaiyon, who r upset with my statement, either u r not ready to introspect or u r in a hurry 2 reach 2 a conclusion.
— irrfan (@irrfan_k) July 1, 2016
નોંધનીય છે કે હાલમાં જ આવી રહેલી ઇરફાન ખાનની ફિલ્મ મદારીના પ્રમોશન વખતે ઇરફાન ખાને કહ્યું હતું કે કુર્બાનીનો મતલબ તે નથી કે તમે બકરાની બલિ આપો. જે બાદ વિવાદ થયો હતો. ધર્મગુરુ મુફ્તી અખલાકુર્રહમાન કાસમીએ ઇરફાન પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે તે કુરાન વિરોધી છે. જે પર ઇરફાને આવી પ્રતિક્રિયા આપી હતી.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
