16 મહિના બાદ જેલમાંથી મુક્ત થયા જગનમોહન રેડ્ડી
હૈદ્વાબાદ, 24 સપ્ટેમ્બર: વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ વાઇ.એસ. જગનમોહન રેડ્ડી મંગળવારે 16 મહિના પછી જેલમાં છુટ્યા છે. આવક કરતાં વધુ સંપત્તિના મુદ્દે તેમને સોમવારે જામીન મળ્યા હતા. જગનમોહન રેડ્ડી હૈદ્વાબાદની ચંચલગુડા જેલમાંથી મુક્ત થયા છે. સોમવારે જામીન અરજી મંજૂર કરતાં સીબીઆઇની વિશેષ કોર્ટના ન્યાયાધીશ યૂ દુર્ગાપ્રસાદ રાવે જગનમોહનને કોર્ટની પરવાનગી વિના હૈદ્વાબાદની બહાર ન જવાની અને તપાસમાં હસ્તક્ષેપ ન કરવાના આદેશ આપ્યા હતા.
કડપ્પાના સાંસદને સીબીઆઇએ ભ્રષ્ટાચારના આરોપોમાં ગત વર્ષે 27 મેના રોજ ધરપકડ કર્યા હતા અને ત્યારથી તે સેન્ટ્રલ જેલમાં બંધ હતા. કેસ 2004થી 2009 વચ્ચે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં જગનમોહનના પિતા વાઇએસ રાજશેખર રેડ્ડીના કાર્યકાળ દરમિયાનના છે જ્યારે કંપનીઓએ પોતાની મળેલી જમીન અને પાણીની ફાળવણી જેવા કથિત ફાયદાના બદલામાં જગનમોહનની કંપનીઓમાં રોકાણ કર્યું.

મુખ્ય તપાસ એજન્સીએ જગનમોહન વિરૂદ્ધ આવક કરતાં વધુ સંપત્તિમાં અત્યાર સુધી 10 આરોપપત્ર દાખલ કર્યા છે. અંતિમ બે આરોપપત્ર 17 સપ્ટેમ્બરના રોજ દાખલ કરવામાં આવ્યા હતા.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
