Video: પુરીમાં ભવ્ય રથયાત્રા, 19 વર્ષ પછી બદલાશે મૂર્તિઓ
પુરી, 18 જુલાઇ: દેશભરમાં આજે ઘણા સ્થાનો પર ભગવાન જગન્નાથની રથયાત્રા નિકાળવામાં આવી રહી છે. ઓડિશાના જગન્નાથ મંદિરમાં શનિવારે સવારે 8 વાગ્યે પૂજા કરવામાં આવી. બપોરે 2.30 વાગે પુરીથી ભવ્ય રથ યાત્રા શરૂ થશે. આ યાત્રામાં સામેલ થવા માટે 50 લાખ લોકો હાજરી આપે તેવી આશા છે.

Jai Jagannath.....wishing you all a very happy #RathYatra
#JaiJagannath pic.twitter.com/gNdZdnVqar
— Hiren Kuvadiya (@kukis1101) July 18, 2015 ત્રણે રથોને પુરીના મુખ્ય માર્ગો પર ફરાવવામાં આવે છે. સાંજે આ રથ મંદિરમાં પહોંચે છે અને મૂર્તિઓને મંદિરમાં લઇ જવામાં આવે છે. યાત્રાના બીજા દિવસે ત્રણ મૂર્તિઓને સાત દિવસ સુધી મંદિરમાં રાખવામાં આવે છે અને દર્શન માટે ભક્તોનો જમાવડો રહે છે. ભગવાનના ભોગને પ્રસાદના રૂપમાં ભક્તોમાં વહેંચવામાં આવે છે. સાત દિવસ બાદ યાત્રા પરત ફરે છે. આ રથ યાત્રાને મોટા મોટા દોરડાઓથી ખેંચવામાં આવે છે.
અત્રે જુઓ વીડિયોમાં રથયાત્રાની ઝલક...
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ









Click it and Unblock the Notifications
