જગદીશ ટાયટલર કેસ : કોંગ્રેસ કોઇને રક્ષણ નહીં આપે!

મોઈલીએ એમ પણ જણાવ્યું હતું કે રમખાણોમાં ભોગ બનેલાઓ માટે અમારી સંપૂર્ણ સહાનુભૂતિ છે. અમે કોઈને રક્ષણ નહીં આપીએ. કાયદો પોતાની રીતે કામ કરશે. આ રમખાણોના મામલે છેક 1985-86માં જ કોંગ્રેસની નેતાગીરી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી ચૂકી છે.
મોઈલીએ તેમ છતાં કહ્યું કે ટાયટલર સામેનો આરોપ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામેના આરોપ કરતાં ગંભીર નથી. મોદીએ ગુજરાતમાં 2002માં થયેલા રમખાણોના મામલે પોતાને સ્વચ્છ સાબિત કરવા એકેય પગલું લીધું નથી.
ગયા બુધવારે દિલ્હીની કોર્ટે પોતાના રૂલિંગમાં જણાવ્યું હતું કે સિખ વિરોધી રમખાણોના મામલે ટાયટલર સામેના કેસમાં સીબીઆઈએ ઉપલબ્ધ સાક્ષીઓની જુબાની લીધી નહોતી. દિલ્હીની કોર્ટે ટાયટલરને 29 વર્ષ જૂના કેસમાં ક્લીન ચીટ આપતા સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને રદ કર્યો છે અને ત્રણ વ્યક્તિની હત્યામાં નવેસરથી તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
