કોરોના ફેલાવનાર જમાતિઓ સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર થવો જોઈએઃ ભાજપના સાંસદ
કોરોના ફેલાવનાર જમાતિઓ સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર થવો જોઈએઃ ભાજપના સાંસદ
પટનાઃ બિહારના મુઝફ્ફરપુરથી સાંસદ અજય નિષાદે નિજામુદ્દીન તબલીગી જમાત મરકજના સભ્યોને લઈ એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મુસ્લિમ મિશનરીના કરોોના વાયરસ ફેલાવનારા તમામ સભ્યો સાથે આતંકવાદીઓ જેમ નિપટવું જોઈએ. ભાજપ સાંસદે કહ્યું કે નિજામુદ્દીન તબલીગી જમાત મરકજના સભ્યોને કારણે જ આજે દેશ આ ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યો છે.

સાંસદ અજય નિષાદે કહ્યું કે મદરેસા માત્ર પંચર કઈ રીતે કરવું તે જ શીખવ છે માટે આજે આ લોકોએ મહામારીને વધુ વિકરાળ બનાવી દીધી છે. ભાજપ સાંસદનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે તેમના વિસ્તારમાંથી કોવિડ 19ના મામલા સામે આવવા લાગ્યા. નિષાદે માંગ કરી કે દેશના વિવિધ ભાગોમાં કોરોના ફેલાવવા માટે જવાબદાર નિજામુદ્દીન તબલીગી જમાત મરકજના સભ્યો સાથે ભારત સરકારે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવો જોઈએ.
સાંસદ અજય નિષાદના હવાલેથી કહેવામાં આવ્યું કે જમાતના સભ્યોને માત્ર પંચર ઠીક કરવા માટે મદરેસામાં પર્યાપ્ત શિક્ષા આપવામાં આવે છે. મદરેસામાં માસૂમ બાળકોને કટ્ટરવાદ ભણાવવામાં આવે છે અને તેમને ખોટી શિક્ષા આપવામાં આવે છે. અજય નિષાદે કહ્યું કે મુઝફ્ફરપુર ગ્રીન ઝોનમાં હતું માટે ત્યાં એકપણ કોવિડ 19નો મામલો નહોતો મળ્યો, પરંતુ બાહરી લોકોના પ્રવેશથી હવે પોઝિટિવ મામલા સામઆવવા લાગ્યા છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
