For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરઃ નૌશેરામાં પાકિસ્તાને તોડ્યુ યુદ્ધવિરામ, ગોરખા રાઈફલ્સનો જવાન શહીદ

પાકિસ્તાને એક વાર ફરીથી જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર યુદ્ધવિરામ તોડ્યુ છે. પાકની ફાયરિંગમાં ગોરખા રાઈફલ્સનો એક જવાન શહીદ થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાને એક વાર ફરીથી જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર યુદ્ધવિરામ તોડ્યુ છે. પાકની ફાયરિંગમાં ગોરખા રાઈફલ્સનો એક જવાન શહીદ થઈ ગયો છે. ભારતીય સેના પાકની ફાયરિંગનો જોરદાર જવાબ આપી રહી છે. ગયા અઠવાડિયે નૌશેરીમાં પાકની ફાયરિંગમાં લાંસ નાયક સંદીપ થાપા શહીદ થઈ ગયા છે. નૌશેરા સેક્ટર રાજૌરીમાં આવે છે અને સેના તરફથી પાકને સતત જવાબ આપવામાં આવી રહ્યો છે.

poonchh

પાકિસ્તાન તરફથી 15 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર યુદ્ધવિરામ તોડવાનો સિલસિલો ચાલુ છે. આ પહેલા મંગળવારે પુંછની કૃષ્ણાઘાટીમાં પાક તરફથી સતત ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. મંગળાવારે થયેલા ફાયરિંગમાં નાયક રવિ રંજન કુમાર સિંહ શહીદ થઈ ગયા છે. ગયા એક અઠવાડિયાની અંદર પાકિસ્તાનની ફાયરિંગમાં સેનાના ત્રણ જવાન શહીદ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ રાહુલ સામે વાયનાડથી ચૂંટણી લડનાર તુષારની UAEમાં ધરપકડ, 19 કરોડની છેતરપિંડીનો કેસઆ પણ વાંચોઃ રાહુલ સામે વાયનાડથી ચૂંટણી લડનાર તુષારની UAEમાં ધરપકડ, 19 કરોડની છેતરપિંડીનો કેસ

English summary
Jammu Kashmir: Ceasefire violation by Pakistan along the LoC in the Naushera sector, one soldier has lost his life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X