પ્રવિણ તોગડિયાને એરપોર્ટથી જ પરત મોકલતી જમ્મુ પોલીસ

મળતી માહિતી પ્રમાણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયા આજે સવારે જમ્મુ-કાશ્મીરમાં સંગઠનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. તેઓ અત્રે જમ્મુ એરપોર્ટ પર પહોંચ્યા હતા પરંતુ જમ્મુ પોલીસે તેમની અટકાયત કરી તેમને શહેરમાં પ્રવેસવાની પરવાનગી આપી નહી અને તેમને એરપોર્ટ પરથી જ પરત ફરવાની ફરજ પાડી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પ્રવિણ તોગડીયા જમ્મુમાં બે કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા, પરંતુ સુરક્ષા કારણોસર અથવા તો અન્ય કારણોનો હવાલો આપીને જમ્મુ પોલીસે પ્રવિણ તોગડિયાને એરપોર્ટ પરથી જ પરત ફરવાની ફરજ પાડી હતી.
More From
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
