Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કથની અને કરમાં આટલો ફરક? ગાયના ચામડામાંથી બનેલી બેગને લઈને લોકોએ જયા કિશોરીને આડે હાથ લીધી

કૃષ્ણ ભક્તિની વાતો કરીને લોકોના ખિસ્સા ખાલી કરનારી જયા કિશોરી આ દિવસોમાં સોશિમય મીડિયા પર લોકોના નિશાને ચડી છે.

ભાષણોમાં મોહ માયાથી દુર રહેવાની સલાહ આપનારી જયા કિશોરી હાલમાં જ 2 લાખથી વધુની કિંમતની બેગ સાથે કેમેરામાં કેદ થઈ હતી.

Jaya Kishori Bag Controversy

આ વીડિયો સામે આવ્યા બાદ મોટો હંગામો સર્જાયો છે. જયા કિશોરી ડિયોરની લક્ઝરી બેગ સાથે જોવા મળી હતી. ડિયોરની વેબસાઈટ અનુસાર, આ બેગ કોટન અને વાછરડાની ચામડીથી બનેલી હોય છે.

જયા ડિયોરની કસ્ટમાઈઝ્ડ બેગ સાથે જોવા મળી હતી, જેની કિંમત 2,10,000 રૂપિયા છે. આ બેગને લઈને મોટા વિવાદનું કારણ તેની બનાવટ અને બ્રાન્ડ છે. આ બેગ બનાવવામાં ગાયની ચામડીનો ઉપયોગ કરવામાં આવે છે.

Jaya Kishori Bag Controversy

આ સ્થિતિમાં લોકો કહે છે કે કૃષ્ણની ભક્તિનો ઉપદેશ આપતી જયા ગાયના ચામડાની આટલી મોંઘી બેગનો ઉપયોગ કેમ કરી રહી છે. જ્યારે તે પોતે સાદગી સાથે જીવવાનો ઉપદેશ આપે છે.

જણાવી દઈએ કે જયા કિશોરી તેની કથા માટે 9,00,000 રૂપિયા સુધી ચાર્જ લે છે, જેમાંથી 4,50,000 રૂપિયા કથા પહેલા અને બાકીની રકમ કથા પછી વસુલે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X