ઝારખંડ પોલીસે નક્સલી વિસ્તારમાં 14 લેન્ડ માઇન્ડને કરી નિષ્ક્રિય
ઝારખંડના જમશેદપુરથી આશરે 10 કિમી દૂર બોદમ પોલીસ સ્ટેશન વિસ્તારના દલમા પર્વત પર નક્સલીઓએ લેન્ડ માઇન્ડ્સ લગાવી હતી. જે બાદ દાલમા પર્વત પર નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલી 14 લેન્ડ માઇન્ડ્સ નિષ્ક્રિય કરવામાં આવી છે.
જમશેદપુર : ઝારખંડના જમશેદપુરથી આશરે 10 કિમી દૂર બોદમ પોલીસ સ્ટેશન વિસ્તારના દલમા પર્વત પર નક્સલીઓએ લેન્ડ માઇન્ડ્સ લગાવી હતી. આ અંગેની માહિતી મળતા દાલમા પર્વત પર નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલી 14 લેન્ડ માઇન્ડ્સ નિષ્ક્રિય કરવામાં આવી છે. ઝારખંડ પોલીસ માટે આ એક મોટી સિદ્ધિ છે. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા લેન્ડ માઇન્ડ્સને કાળજીપૂર્વક ડિફ્યુઝ કરવામાં આવી છે.

આ વિશે માહિતી આપતાં જમશેદપુર SSP એમ તમિલ વનનને જણાવ્યું હતું કે, અમને બાતમી મળી હતી કે, બોદમ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ દલમા પર્વત પર નક્સલીઓએ લેન્ડ માઇન્ડ્સ લગાવી છે. અમને ખબર ન હતી કે કેટલી લેન્ડ માઇન્ડ્સ લગાડવામાં આવી છે, પરંતુ માહિતીના આધારે અમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને અમને 14 લેન્ડ માઇન્ડ્સ મળી. જે બાદ બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડે તે 14 લેન્ડ માઇન્ડ્સને નિષ્ક્રિય કરી હતી.
SSP એમ તમિલ વનનને જણાવ્યું કે, ઝારખંડ પોલીસ માટે આ એક મોટી સફળતા છે. અમે હજુ પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છીએ અને અહીંના લોકોને સુરક્ષિત રાખવા માટે સંકલ્પબદ્ધ છીએ.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
