મહાત્મા ગાંધીને અપશબ્દો બોલનાર કાલીચરણ મહારાજ ખજુરાહોથી ગિરફ્તાર
ઉત્તરાખંડના હરિદ્વારમાં આયોજિત ધર્મ સંસદની અંદર મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર અને તેમને અપશબ્દો બોલનાર કહેવાતા સંત કાલીચરણ મહારાજની છત્તીસગઢ પોલીસે ખજુરાહોથી ધરપકડ કરી છે. બે દિવસ પહેલા છત્તીસગઢ પોલીસે કાલીચરણ મહા
ઉત્તરાખંડના હરિદ્વારમાં આયોજિત ધર્મ સંસદની અંદર મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર અને તેમને અપશબ્દો બોલનાર કહેવાતા સંત કાલીચરણ મહારાજની છત્તીસગઢ પોલીસે ખજુરાહોથી ધરપકડ કરી છે. બે દિવસ પહેલા છત્તીસગઢ પોલીસે કાલીચરણ મહારાજ સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો, ત્યારબાદ આજે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે કાલીચરણ મહારાજ સામે આઈપીસીની કલમ 505(2) (સમાજ વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અથવા દુષ્ટતાનું કારણ અને પ્રોત્સાહન) અને કલમ 294 [કોઈપણ જાહેર સ્થળે વાંધાજનક કૃત્ય કરવું] હેઠળ ગુનો નોંધ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ધર્મ સંસદનું આયોજન રવિવારે રાયપુરના રાવણ ભાટા મેદાનમાં કરવામાં આવ્યું હતું, જેમાં કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધી પર ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરતા કહ્યું હતું કે ઇસ્લામનો હેતુ રાજનીતિ દ્વારા દેશ પર કબજો કરવાનો છે.
More From
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
