કન્હૈયાલાલ હત્યાકેસ: ઉદયપુરમાં ફરીથી શરૂ કરાઇ ઇન્ટરનેટ સેવા, હત્યા બાદ કરાઇ હતી સસ્પેંડ
બીજાને ચીડવીને મોજ કરવી એ માણસોમાં સામાન્ય છે. જો કે, કેટલાક પ્રાણીઓ એવા છે જે અન્ય પ્રાણીઓને ચીડવીને પોતાનો આનંદ માણે છે. આ પ્રાણીઓમાં વાંદરાઓની ઘણી પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જેની રમુજી પળો જોઈને તમે પણ ઉડી જશો. અહીં અમ
કન્હૈયાલાલ હત્યા કેસના પાંચ દિવસ બાદ સોમવારે બપોરે 12 વાગ્યાથી ઉદયપુરમાં ઈન્ટરનેટ શરૂ થઈ ગયું છે. તે જ સમયે, ઉદયપુર શહેર આજે સંપૂર્ણ રીતે ખુલશે. વહીવટીતંત્રે ઉદયપુરમાં 12 કલાક માટે કર્ફ્યુમાં રાહત આપી છે. જે બાદ સવારે આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી બજાર ખુલશે.

બીજી તરફ હિન્દુત્વવાદી સંગઠનો અને વેપારીઓના આહ્વાન પર સીકરમાં મૌન સરઘસ કાઢવામાં આવ્યું હતું. લોહરગલ ધામના મહંત અવધેશાચાર્ય અને સાંસદ સુમેદાનંદ સરસ્વતી સહિત મોટી સંખ્યામાં લોકોએ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. આને ધ્યાનમાં રાખીને શહેરી વિસ્તારમાં રવિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે બપોરે 2 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. બુંદીમાં પણ આજે બજાર બંધ છે. રવિવારે બપોરથી જયપુરમાં ઈન્ટરનેટ શરૂ થઈ ગયું હતુ.
તમને જણાવી દઈએ કે 28 જૂને ઉદયપુરમાં બે લોકોએ કન્હૈયાલાલ નામના વ્યક્તિની દુકાનમાં ઘૂસીને તેની નિર્દયતાથી હત્યા કરી હતી. આરોપીઓએ હત્યા પહેલા અને પછીનો વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં તેણે વડાપ્રધાનને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, ઘટના બાદ જ પોલીસે બંને મુખ્ય આરોપીઓને પકડી લીધા હતા. બાદમાં અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
