કન્હૈયાલાલ હત્યાકેસ: ઉદયપુરમાં ફરીથી શરૂ કરાઇ ઇન્ટરનેટ સેવા, હત્યા બાદ કરાઇ હતી સસ્પેંડ
બીજાને ચીડવીને મોજ કરવી એ માણસોમાં સામાન્ય છે. જો કે, કેટલાક પ્રાણીઓ એવા છે જે અન્ય પ્રાણીઓને ચીડવીને પોતાનો આનંદ માણે છે. આ પ્રાણીઓમાં વાંદરાઓની ઘણી પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જેની રમુજી પળો જોઈને તમે પણ ઉડી જશો. અહીં અમ
કન્હૈયાલાલ હત્યા કેસના પાંચ દિવસ બાદ સોમવારે બપોરે 12 વાગ્યાથી ઉદયપુરમાં ઈન્ટરનેટ શરૂ થઈ ગયું છે. તે જ સમયે, ઉદયપુર શહેર આજે સંપૂર્ણ રીતે ખુલશે. વહીવટીતંત્રે ઉદયપુરમાં 12 કલાક માટે કર્ફ્યુમાં રાહત આપી છે. જે બાદ સવારે આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી બજાર ખુલશે.

બીજી તરફ હિન્દુત્વવાદી સંગઠનો અને વેપારીઓના આહ્વાન પર સીકરમાં મૌન સરઘસ કાઢવામાં આવ્યું હતું. લોહરગલ ધામના મહંત અવધેશાચાર્ય અને સાંસદ સુમેદાનંદ સરસ્વતી સહિત મોટી સંખ્યામાં લોકોએ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. આને ધ્યાનમાં રાખીને શહેરી વિસ્તારમાં રવિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે બપોરે 2 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. બુંદીમાં પણ આજે બજાર બંધ છે. રવિવારે બપોરથી જયપુરમાં ઈન્ટરનેટ શરૂ થઈ ગયું હતુ.
તમને જણાવી દઈએ કે 28 જૂને ઉદયપુરમાં બે લોકોએ કન્હૈયાલાલ નામના વ્યક્તિની દુકાનમાં ઘૂસીને તેની નિર્દયતાથી હત્યા કરી હતી. આરોપીઓએ હત્યા પહેલા અને પછીનો વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં તેણે વડાપ્રધાનને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, ઘટના બાદ જ પોલીસે બંને મુખ્ય આરોપીઓને પકડી લીધા હતા. બાદમાં અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
