અમીત શાહ પર છે ત્રણ હત્યાઓનો આરોપ: કપિલ સિબ્બલ
નવી દિલ્હી, કેન્દ્રીય કાનૂન મંત્રી કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સોમવારે જાણકારી આપતા જણાવ્યું કે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને નરેન્દ્ર મોદીના ખાસ અમિત શાહ ત્રણ હત્યાઓના આરોપી છે. તેમણે જણાવ્યું કે વણજારા મામલામાં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ આખો મામલો પ્રજાપતિ એનકાન્ટર સાથે જોડાયેલો છે.
સિબ્બલે આ તથ્યોના સહારે સીધા નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો છે. તેમણે જણાવ્યું છે કે એક તરફ તો નરેન્દ્ર મોદી એમ કહે છે કે સંસદમાં ભ્રષ્ઠ લોકો માટે કોઇ જગ્યા ના હોવી જોઇએ પરંતુ નરેન્દ્ર મોદી પોતે હત્યાના આરોપીની બાજુમાં બેસીને ચા પીવે છે. સિબ્બલે એ પણ જણાવ્યું કે ગુજરાતમાં જે પણ નકલી એન્કાઉન્ટર થયા છે તે તમામની જાણકારી મુખ્યમંત્રી ઓફીસને હતી એટલે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને હતી.
કપિલ સિબ્બલે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા જણાવ્યું છે કે પ્રજાપતિ એનકાઉન્ટર કેસમાં મોદીની સાથે-સાથે તેમના ખાસ અમિત શાહ પણ સંલિપ્ત હતા. પરિષદ દરમિયાન સરકારી દસ્તાવેજોને પ્રસ્તુત કરતા સિબ્બલે જણાવ્યું કે સીબીઆઇએ નરેન્દ્ર મોદીની ક્યારે પૂછપરછ કરી નથી. એવામાં આ મામલાને એકવાર ફરી સામાન્ય જનતાની સામે લાવવામાં આવશે.

-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
