કર્ણાટક : સિદ્ધરમૈયાના મંત્રીમંડળમાં 28 મંત્રીઓએ શપથ લીધા

કર્ણાટકના રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજે રાજભવનમાં આયોજિત એક સમારોહમાં મંત્રીઓને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. સિદ્ધરમૈયાએ 13 મેના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. કોંગ્રેસ રાજ્યમાં સાત વર્ષ બાદ સત્તામાં આવી છે.
સિદ્ધરમૈયા છ વર્ષ પહેલા જનતાદળ એસને છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ ધરમસિંહના નેતૃત્વવાળી સરકારમાં ઉપમુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. એચ ડી દેવેગૌડાના વડાપ્રધાન બન્યા બાદ વર્ષ 1996માં વકીલમાંથી નેતા બનેલા સિદ્ધરમૈયા મુખ્યમંત્રીનું પદ મેળવતા મેળવતા રહી ગયા હતા.
સિદ્ધરમૈયા કુરુબા સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. કર્ણાટકમાં તે સૌથી મોટી જાતિ છે. તેમને મુખ્યમંત્રી પદની દોડમાં તે સમયે જે એચ પટેલે પાછળ છોડા દીધા હતા. દેવૈગૌડા અને પટેલ બંનેના કાર્યકાળ દરમિયાન સિદ્ધરમૈયા રાજ્યના નાણા પ્રધાન રહી ચૂક્યા છે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
