કર્ણાટક: કોંગ્રેસે 4 લાપતા વિધાયકોને સસ્પેન્ડ કરવાની અરજી આપી
કર્ણાટકમાં કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા પાર્ટી વિધાયકો શુક્રવારે પણ બજેટ સત્રમાં ભાગ લેવા માટે નહીં આવ્યા.
કર્ણાટકમાં કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા પાર્ટી વિધાયકો શુક્રવારે પણ બજેટ સત્રમાં ભાગ લેવા માટે નહીં આવ્યા. ત્યારપછી કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરતા સ્પીકર સામે ચારે લાપતા વિધાયકોને સસ્પેન્ડ કરવાની અરજી આપી. આપને જણાવી દઈએ કે કથિત રીતે પાર્ટીના આદેશની અવમાનના કરતા કોંગ્રેસના 10 વિધાયકો બુધવારે 10 દિવસીય સત્રના પહેલા દિવસે સદનમાં આવ્યા ના હતા, જેને કારણે કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ ખુબ જ નારાજ હતું. જેને કારણે આજે આ કાર્યવાહી કરવામાં આવી છે.













Click it and Unblock the Notifications
