Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Live: કોંગ્રેસમાં કોઈ વિવાદ નથી, બધા વિધાયકો એક સાથે: વેણુગોપાલ

બે નિર્દલીય વિધાયકો ઘ્વારા સમર્થન પાછું લઇ લીધા પછી કર્ણાટકની કુમારસ્વામી સરકારની મુસીબત વધી રહી છે.

બે નિર્દલીય વિધાયકો ઘ્વારા સમર્થન પાછું લઇ લીધા પછી કર્ણાટકની કુમારસ્વામી સરકારની મુસીબત વધી રહી છે. હવે આ રાજનીતિ ડ્રામા ખુબ જ વધી રહ્યો છે. કોંગ્રેસ સતત આરોપ લગાવી રહી છે કે ભાજપ કર્ણાટકની ગઠબંધન સરકાર તોડવાની કોશિશ કરી રહી છે અને વિધાયકોને તોડવાનું ષડયંત્ર કરી રહી છે. જયારે જ સૂત્રો ઘ્વારા એવી પણ ખબર આવી રહી છે કે કોંગ્રેસના 5 એમએલએ ગાયબ છે. જયારે ઘણા વિધાયકો કોંગ્રેસથી રાજીનામુ પણ આપી શકે છે. જો આવું થશે તો કર્ણાટકની કુમારસ્વામી સરકાર વધારે મુસીબતમાં આવી શકે છે.

karnataka

Jan 16, 2019, 1:24 pm IST

કર્ણાટક કોંગ્રેસ પ્રભારી વેણુગોપાલે કહ્યું કે, અમે અમારા વિધાયકોના સંપર્કમાં છે, અમે બધા એક સાથે છે, આ આખો ડ્રામા એક બે દિવસમાં પૂરો થઇ જશે. પાર્ટીની અંદર કોઈ જ ઝગડો નથી.
Jan 16, 2019, 1:22 pm IST

ગુરુગ્રામના એક રિસોર્ટમાં ભાજપના 104 વિધાયકો, વિધાયકોની ખરીદીનો આરોપ લગાવી કોંગ્રેસે હંગામો કર્યો.
Jan 16, 2019, 1:21 pm IST

કર્ણાટક રાજનીતિ પર કુમારસ્વામીએ કહ્યું કે કોંગ્રેસ વિધાયકો સંપર્કમાં છે, ચિંતા ના કરો. તેમને કહ્યું કે વિધાયકો મીડિયાના સંપર્કમાં નથી, પરંતુ મારા સંપર્કમાં છે, ચિંતા ના કરો, હું પરેશાન નથી.
Jan 16, 2019, 1:02 pm IST

કર્ણાટક નિર્દલીય વિધાયક આર શંકરે કુમારસ્વામી સરકાર પાસેથી સમર્થન પાછું લઇને કહ્યું કે અમે સરકારમાં બદલાવ જોવા માંગીયે છે. તેમને કહ્યું કે સરકાર કુશળ હોવી જોઈએ એટલા માટે હું મારુ સમર્થન પાછું લવ છું.
Jan 16, 2019, 1:01 pm IST

ભાજપના 104 વિધાયકો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પાસે ગુરુગ્રામમાં એક રિસોર્ટ પાસે રોકાયા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X