કર્ણાટકની યેદિયુરપ્પા સરકારનો યૂ-ટર્ન, નાઈટ કર્ફ્યૂનો ફેસલો પાછો ખેંચ્યો
કર્ણાટકની યેદિયુરપ્પા સરકારનો યૂ-ટર્ન, નાઈટ કર્ફ્યૂનો ફેસલો પાછો ખેંચ્યો
બેંગ્લોરઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે કર્ણાટક સરકારે ગુજરાતનું અનુસરણ કરતાં થોડા દિવસો પહેલાં જ નાઈટ કર્ફ્યૂ લગાવવાનો ફેસલો લીધો હતો. જો કે હોબાળો મચી જતાં કર્ણાટક સરકારે યૂ-ટર્ન લેવો પડ્યો છે.

જણાવી દઈએ કે બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કોવિડ-19ના નવા સ્ટ્રેન (New Corona Strain)ના સંક્રમણને કાબૂમાં લેવા 2 જાન્યુઆરી સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવાનું એલાન કર્યું હતું. એક દિવસ બાદ ગુરુવારે સરકારે પોતાના આ ફેસલાને પાછો ખેંચી લીધો છે.
ઉલ્લેખનીય છે કે બ્રિટેનમાં કોરોના વાયરસના મ્યૂટન્ટ પેટર્નને જોઈ નિષ્ણાંતોની ચિંતા વધી છે. ભારતે બ્રિટેનથી આવતી તમામ ફ્લાઈટ્સને 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધિત કરી દીધી છે. એટલું જ નહિ, જે યાત્રીઓ ફ્લાઈટ પ્રતિબંધિત કરી તે પહેલાં ત્યાંથી નિકળી ગયા તેમના એરપોર્ટ પર જ RT- PCR રિપોર્ટ કરાવવામાં આવી રહ્યા છે. આ ટેસ્ટિંગ દરમ્યાન બે ડઝનેક યાત્રીઓમાં કોરોના પોઝિટિવ નિકળ્યા હતા અને આજે 24 ડિસેમ્બરે તેમાંથી 5 કોરોના પોઝિટિવ યાત્રી એરપોર્ટ પરથી ફરાર થઈ જતાં ચિંતા વધી ગઈ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
