અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પાસે રેલીનો હિસાબ માંગ્યો

કેજરીવાલે પૂછ્યું છે કે રેલી માટે ખાસ ટ્રેન્સ અને બસો દોડાવવામાં આવી હતી. કોંગ્રેસે આ પાછળ કેટલો ખર્ચ કર્યો તેનો હિસાબ આપવો જોઇએ. કેજરીવાલે જણાવ્યું કે "કોંગ્રેસ કહેતી ફરે છે કે તેઓ આરટીઆઇનો કાયદો લાવ્યા છે તો તેમણે આ જ કાયદા હેઠળ જનતા સમક્ષ જાહેર કરવું જોઇએ કે તેમણે કેટલો ખર્ચ કર્યો છે."
નોંધનીય છે કે કેજરીવાલ એક પણ મુદ્દે કોંગ્રેસને ઘેરવાનું ચૂકતા નથી. ત્યારે એક પ્રશ્ન એ પણ ઉઠે છે કે તેઓ માત્ર કોંગ્રેસ પાસેથી જ કેમ હિસાબ માંગે છે. નીતિશ કુમારે પટનામાં જે રેલી યોજી હતી તેના ખર્ચનો હિસાબ કેમ માંગ્યો નથી.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
