NACમાં જવાનો શોખ નથી: કેજરીવાલનો પલટવાર

કેજરીવાલે જણાવ્યું કે તેઓ આ અંગે ક્યારેય દિગ્વિજયસિંહ પાસે નથી ગયા. કેજરીવાલે જણાવ્યું કે તેમને એનએસીમાં કોઇ રસ નથી. કેજરીવાલે જણાવ્યું કે કોંગ્રેસ હચમચી ઉઠી છે માટે તેઓ દિગ્વિજયને હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે.
કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે કેજરીવાલ પોતાની જ સેવા કરનાર મહત્વકાંક્ષી વ્યક્તિ છે જે લોકતંત્રનું સન્માન કરતા નથી.
દિગ્વિજયે પત્રમાં ફરી ઉલ્લેખ કર્યો છે કે કેજરીવાલ રાષ્ટ્રિય સલાહકાર પરિષદમાં આવવા માંગતા હતા. તેઓ મારી પાસે એનએસીમાં સભ્યપદ માટે મારી પાસે આવ્યા હતા. પરંતુ સોનિયા ગાંધીએ કેજરીવાલના સ્થાને તેમની ગુરૂ અરૂણા રાયને એનએસીમાં સમાવી લીધા.
દિગ્વિજયે એવો પણ આરોપ લગાવ્યો કે કેજરીવાલે પોતાની ઇચ્છા પૂરી કરવા માટે અણ્ણા હઝારેનો પણ ઉપયોગ કર્યો છે.
More From
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
