'કેજરીવાલના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ થવી જોઇએ'

તેમણે પત્રકારોને કહ્યું છે કે, કેજરીવાલ ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહ્યાં છે કારણ કે તેમની પાસે પુરાવા છે. જો કે, તેમણે આઇએસીનો ભાગ થવાની વાતનો ઇન્કાર કર્યો હતો.
શું તમે કોઇ રાજકીય પાર્ટીમાં જોડાવા ઇચ્છો છો તેવા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું, '' લોકનાયક જયપ્રકાશ નારાયણ ક્યારેય કોઇ પાર્ટીમાં જોડાયા નહોતા, તેઓ એકલા હાથે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડ્યા હતા અને લોકો તેમના આ યુદ્ધમાં જોડાયા હતા, જેનો પરચો 1974માં આપણને જોવા મળ્યો હતો.''
'' હું મારા આગામી પગલા વિશે બાદમાં જણાવીશ,'' તેમ પૂર્વ આર્મી ચીફે કહ્યું છે, તેમણે ઉમેર્યું છે કે તેઓ હાલ ખેડૂતો, યુવાઓ અને જવાનોની મદદથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ 'જનજાગરણ' અભિયાન ચલાવી રહ્યાં છે.
વીકે સિંહે ભોજપુર જિલ્લાના આરામાં 'જવાન કિસાન મોર્ચા'ના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે રવાના થતાં પહેલા બક્સરમાં પત્રાકારો સાથે વાત કરી હતી.
-
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
Middle East Conflict: ગલ્ફ દેશોમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જારી, ફોટો-વીડિયો લેવા પર પ્રતિબંધ






Click it and Unblock the Notifications
