'કેજરીવાલના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ થવી જોઇએ'

તેમણે પત્રકારોને કહ્યું છે કે, કેજરીવાલ ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહ્યાં છે કારણ કે તેમની પાસે પુરાવા છે. જો કે, તેમણે આઇએસીનો ભાગ થવાની વાતનો ઇન્કાર કર્યો હતો.
શું તમે કોઇ રાજકીય પાર્ટીમાં જોડાવા ઇચ્છો છો તેવા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું, '' લોકનાયક જયપ્રકાશ નારાયણ ક્યારેય કોઇ પાર્ટીમાં જોડાયા નહોતા, તેઓ એકલા હાથે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડ્યા હતા અને લોકો તેમના આ યુદ્ધમાં જોડાયા હતા, જેનો પરચો 1974માં આપણને જોવા મળ્યો હતો.''
'' હું મારા આગામી પગલા વિશે બાદમાં જણાવીશ,'' તેમ પૂર્વ આર્મી ચીફે કહ્યું છે, તેમણે ઉમેર્યું છે કે તેઓ હાલ ખેડૂતો, યુવાઓ અને જવાનોની મદદથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ 'જનજાગરણ' અભિયાન ચલાવી રહ્યાં છે.
વીકે સિંહે ભોજપુર જિલ્લાના આરામાં 'જવાન કિસાન મોર્ચા'ના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે રવાના થતાં પહેલા બક્સરમાં પત્રાકારો સાથે વાત કરી હતી.
-
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું










Click it and Unblock the Notifications
