ખાપ પંચાયતે હવે લગ્નના જમણવાર પર લગાવ્યો પ્રતિબંધ

પંચાયતની અધ્યક્ષતા કરી રહેલા ગામના પૂર્વ પ્રમુખ રણધીર સિંહે ઘરડાઓના અવસાન બાદ પણ ગામમાં મીઠાઇઓ અને અન્ય ભોજન પદાર્થ વહેંચવાના સમારંભ 'કાજ'ને પણ અયોગ્ય ગણાવી તેના આયોજન પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. હરિયાણામાં મોટાભાગના લોકો વૃદ્ધોના નિધન બાદ સામાન્ય રીતે 'કાજ' નામથી અનુષ્ઠાન કરે છે.
પંચાયતે જણાવ્યું કે લગ્ન સમારંભમાં જો યુવતીના સંબંધીઓ ઉપરાંત અન્ય લોકો ભોજન ના કરે તો તેનાથી યુવતીના પરિવારની ઘણી મદદ થઇ જશે. રણધીરના આ ફરમાનનું સમર્થન કરતા જણાવ્યું કે , આ પ્રતિબંધ માત્ર લગ્નના ખર્ચામાં ઘટાડો કરશે, બલકે એનાથી લગ્ન પ્રસંગે લોકોની ભીડમાં ઘટાડો થશે.
પંચાયતે જણાવ્યું કે ગ્રામીણ વિવાહ સમારંભમાં સામેલ થશે અને યુવતીના પરિવારની મદદ પણ કરશે. પરંતુ જમવાનું નહીં જમે. કદમા ગામના સરપંચ બલવાન સિંહે જણાવ્યું કે વિવાહ સમારંભમાં જમવા પર પ્રતિબંધ લાગવાથી યુવતીના પરિવારને હવે ખાવાની ચિંતા નહીં કરવી પડે અને તે વિવાહના અન્ય કાર્યો પર ધ્યાન આપી શકશે.
-
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ











Click it and Unblock the Notifications
