કિંગફિશરની ઓફરનો અસ્વિકાર કરતા કર્મચારીઓ
નવીદિલ્હી, 23 ઑક્ટોબરઃ કિંગફિશર એરલાઇન્સ મેનેજમેન્ટ દ્વારા ત્રણ મહિનાની સેલરીની કરાયેલી ઓફરને હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ દ્વારા નકારી કાઢવામાં આવી છે. મેનેજમેન્ટ દ્વારા સસ્પેન્ડેડ કિંગફિશર એરલાઇન્સને પુનઃ જીવીત કરવાના ભાગરૂપે આ ઓફર આપવામાં આવી છે.
મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલી ઓફર અનુસાર, સેલરીનો પહેલો ભાગ 24 કલાકમાં આપી દેવામાં આવશે, ત્યારબાદ બીજો સાત દિવસ બાદ અને ત્રીજો દિવાળી પહેલા 13 નવેમ્બરની આસપાસ આપી દેવામાં આવશે. એરલાઇન્સના સૂત્રોએ જણાવ્યું છે કે ચોથો ભાગ ડિસેમ્બરની આસપાસ આપી દેવામાં આવશે.
જો કે, દિલ્હી સ્થિત એરલાઇન્સના કર્મીઓએ મેનેજમેન્ટની ઓફરનો અસ્વિકાર કર્યો હતો અને ચોથા ભાગની સેલરી ટૂંક સમયમાં આપી દેવામાં આવે તેમ જણાવ્યું હતું. એરલાઇન્સના કર્મીઓએ કહ્યું છે કે તેમણે આ ઓફરનો અસ્વિકાર કર્યો છે, તેમને સીઇઓ સંજય અગ્રવાલ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ હિતેશ પટેલ પર વિશ્વાસ નથી, તેઓ વિજય માલ્યા સાથે બેઠક કરવામાં માંગે છે.
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર










Click it and Unblock the Notifications
