કંગાળ કિંગફિશર દ્રારા પગાર ચૂકવવામાં ન આવતાં પાયલોટોની હડતાળ

ખાનગી વિમાન કંપની કિંગફિશર એરલાઇન્સની ફ્લાઇટ રદ કરવામાં આવતાં વિમાની વિભાગના નિયામક ડીજીસીએ સોમવારે સંચાલન અંગે ચર્ચા કરશે. આ હડતાળમાં મુંબઇના પાયલોટો અને એન્જીયરો પણ જોડાયા છે.
કિંગફિશરના સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે સાંજે દિલ્હી અને મુંબઇના એન્જીનિયરો અને પાયલોટો હડતાળ પર ઉતરી ગયા હતા. તે લોકો છેલ્લા સાત મહિનાથી ચૂકવામાં ન આવેલા પગારને તાત્કાલીક ચૂકવવામાં આવે એમ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હડતાળ કારણે કેટલીક ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જો કે હાલમાં મેનેજર કક્ષાના એન્જીનિયરોની મદદ લેવામાં આવી રહી છે.
More From
-
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન?





Click it and Unblock the Notifications
