કોહિનૂર અમારો હતો, છે અને અમારો રહેશેઃ કેમરુન
અમૃતસર, 21 ફેબ્રુઆરીઃ એક તરફ અમૃતસર પહોંચી પ્રધાનમંત્રી ડેવિડ કેમરુને જલિયાવાલા બાગ હત્યાકાંડ પર અફસોસ વ્યક્ત કર્યો છે તો બીજી તરફ તેમણે એમ કહીને બધાને આશ્ચર્યમાં મુકી દીધા છે કે શાહી તાજમાં જડેલા કોહિનૂર હીરા પર માત્રને માત્ર તેમનો અધિકાર છે, તેથી કોહિનૂરને ભારતને પરત આપવામાં નહીં આવે. બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરુને કહ્યું કે તે વસ્તુઓને પરત કરવામાં એટલે કે રિટર્નિઝમ પર વિશ્વાસ રાખતા નથી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્રએ ઘણી વાર કોહિનૂર હીરાને ભારત લાવવાની માંગ કરી છે પરંતુ હંમેશા તેમની માંગને અવગણવામાં આવે છે અને આજે ફરી એકવાર પ્રધાનમંત્રી ડેવિડ કેમરુનના નિવેદનથી એ વાત જાહેર થઇ ગઇ છે કે કોઇપણ રીતે બ્રિટન કોહિનૂરને ભારતને પરત આપવા ઇચ્છતું નથી.
નોંધનીય છે કે મુગલ સમ્રાટ શાહજહાંએ કોહિનૂરને પોતાના પ્રસિદ્ધ મયૂર સિહાંસનમાં જડાવ્યો હતો. પરંતુ 1739માં ઇરાની શાસક નાદિર શાહે ભારત પર આક્રમણ કરીને આગરા અને દિલ્હીમાં ભયંકર લૂટપાટ કરી. જેમાં તે મયૂર સિંહાસનમાં જડેલો કોહિનૂર હીરો પણ હતો.
-
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા







Click it and Unblock the Notifications
