Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એંજડા આજતકમાં બોલ્યા લાલૂ....એલઓસી પર શહીદ થાય છે જવાન પરંતુ હીરો બને છે મોદી: લાલૂ

નવી દિલ્હી, 12 ડિસેમ્બર: એકવાર ફરીથી આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવે પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ન્યૂઝ ચેનલ આજતકના કાર્યક્રમ એજંડા આજતકમાં લાલૂ યાદવે કહ્યું કે મોદી સરકાર શરૂથી જ જનતા અને આપણને ભ્રમિત કરી રહી છે. કાળા નાણાના મુદ્દે તે લોકોનું ધ્યાન ભટકાવી રહ્યાં છે અને અત્યાર સુધી લોકોની સમક્ષ કાળાનાણાનો હિસાબ પણ આપી શકી નથી. અમે પૂછીએ તો અમને હાથમાં ઝાડૂ પકડાવી દે છે.

રહી વાત પીએમ મોદીની જો કે અમેરિકા અને વિદેશ ફરી રહ્યાં છે. એલઓસી પર આપણા જવાન શહીદ થઇ રહ્યાં છે અને ટીવી પર હીરોના રૂપમાં મોદી દેખાઇ છે. એટલા માટે અમે 22 તારીખે જંતર-મંતર પર હલ્લો બોલીશું. નરેન્દ્ર મોદી એનઆરઆઇ પીએમ થઇ ગયા છે.

lalu-yadav

LOC પર શહીદ થાય છે જવાન પરંતુ હીરો બને છે મોદી
લાલૂ પ્રસાદ યાદવે કહ્યું કે મહામોર્ચા દેશને સાંપ્રદાયિક તાકતોને બચાવવા માટે બનાવી રહી છે વાત અમારી પરસ્પર લડવાની છે તો અમે લડતા આવ્યા છીએ અને આગળ પણ લડીશું અંતે તમે જ કહો ઝઘડા કયા પરિવારમાં થતા નથી.

લાલૂએ કહ્યું કે મહામોર્ચાના સિદ્ધાંતોના આધાર પર એક થયો છે જેમાં કોઇપણ અંગત સ્વાર્થ નથી. આ પરિવારની જવાબદારી સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવને આપી છે અને અમને લાગે છે કે તે આ પરિવારની જવાબદારી સારી રીતે નિભાવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X